May 10, 2015

(૧)  શ્રીમદ્ ભાગવત ' કોની રચના છે ?
(અ) કાલિદાસ  (બ) વેદવ્યાસ  (ક) વાલ્મીકી   (ડ) ભવભૂતિ

(૨) પૃથ્વીરાજરાસો' ના રચયિતા કોણ છે ?
(અ) જયદેવ (બ) કલ્યાણ  (ક) ચંદબરદાઈ (ડ)  બાણભટ્ટ

(૩) ક્યા મહાપુરુષનો જન્મ દિવસ 'ડોક્ટર દિવસ' તરીકે ઉજવાય છે ?
(અ) ડૉ.ચંદુભાઈ દેસાઈ (બ) ડૉ.ઝાકિર હુસૈન  (ક) ડૉ.વિધાનચંદ રાય   (ડ) ઉપરમાંથી એકેય નહિ

(૪)વિજ્ઞાન માટેનું પ્રથમ નોબલ પ્રાઈઝ મેળવનાર ભારતીય વૈજ્ઞાનિક કોણ હતા ?
(અ)ડૉ.એસ.ચન્દ્રશેખર  (બ)ડૉ.હરગોવિંદ ખુરાના  (ક)વેંકટરમણ રામકૃષ્ણ  (ડ)  ડૉ.સી.વી.રામન

(૫) હિંદુ-મુસ્લિમ એકતાના પ્રતીક સમું પીરાણા તીર્થસ્થાન ક્યા જિલ્લામાં આવેલું છે ?
(અ) જુનાગઢ  (બ) કચ્છ  (ક) રાજકોટ   (ડ) અમદાવાદ

(૬) કયું જોડકું ખોટું છે ?
(અ) ગદાધર મંદિર - શામળાજી (બ) લકુલીશ મંદિર - કાયાવરોહણ  (ક) બૂટ ભવાની મંદિર - માટેલ  (ડ) સંતરામ મંદિર - નડિયાદ -3

(૭) જખનો મેળો ક્યા જિલ્લામાં ભરાય છે ?
(અ) પોરબંદર    (બ) જામનગર   (ક)જીનાગઢ   (ડ) કચ્છ

(૮) વિભિન્ન કલાઓની સંખ્યા કેટલી છે ?
(અ) 64   (બ) 16   (ક) 32  (ડ)  20

(૯) મૃત્યુ દંડ માફ કરવાની સત્તા કોને છે ?
(અ) સંસદ   (બ)  રાષ્ટ્રપતિ  (ક) વડાપ્રધાન   (ડ) સુપ્રીમ કોર્ટ

(૧૦) રાષ્ટ્રપતિ નીચેનામાંથી કઈ પરિસ્થિતિમાં કટોકટીની ઘોષણા કરી શકે ?
(અ) સંસદ દ્વારા બહુમત પસાર થયા બાદ   (બ) સ્વવિવેક મુજબ (ક) રાજ્યસભાના અધ્યક્ષના કહેવા પ્રમાણે  (ડ) પ્રધાનમંત્રીના કહેવા મુજબ

(૧૧) ભારતના રાષ્ટ્રપતિનો હોદ્દો નીચેનામાંથી ક્યા દેશના હોદ્દાને મળતો આવે છે ?
(અ) રશિયાના રાષ્ટ્રપતિ  (બ) બ્રિટનના સમ્રાટથી  (ક) અમેરિકાના રાષ્ટ્રપતિ   (ડ)શ્રીલંકાના રાષ્ટ્રપતિ

(૧૨) સમવર્તી યાદીમાં નીચેનામાંથી કયો વિષય નથી ?
(અ) મનોરજન કર (બ)  જંગલ   (ક) શ્રમ-કલ્યાણ   (ડ) શિક્ષા

(૧૩) ઈ.સ.1893 માં શિકાગો ખાતે યોજાયેલ વિશ્વ ધર્મ પરિષદમાં જૈન ધર્મનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?
(અ) વીરચંદ રાઘવજી ગાંધી  (બ) ફુલચંદ કસ્તુરચંદ શાહ   (ક) જિન વિજયજી   (ડ) પંડિત સુખલાલજી

(૧૪) ઉત્તરાર્ધ નૃત્ય મહોત્સવ ક્યાં ઉજવાય છે ?
(અ) વડનગર  (બ) રાજકોટ   (ક) જુનાગઢ  (ડ) મોઢેરા

(૧૫) જાણીતી સંગીતકાર બેલડી કલ્યાણજી-આણંદજીનો જન્મ ક્યાં થયો હતો ?
(અ) સુરત (બ) માંડવી  (ક) રાજકોટ   (ડ) અમદાવાદ

(૧૬) કયું જોડકું ખોટું છે ?
(અ)દુલા ભાયા કાગ - સુગમ સંગીત   (બ) કાનજી ભુટા બારોટ -લોકવાર્તા  (ક) વિઠ્ઠલદાસ બાપોદરા- હવેલી સંગીત (ડ)  પીંગલશી ગઢવી - લોકસાહિત્ય

(૧૭) વિશિષ્ટાદ્રૈત' ના પ્રણેતા ..........
(અ) રામાનંદ (બ) વલ્લભાચાર્ય (ક) રામનુંજાચાર્ય (ડ) ચૈતન્ય મહાપ્રભુ

(૧૮) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આધ સ્થાપક કોણ હતા ?
(અ) શ્રી ગણેશ માવળંકર   (બ) શ્રી કેશવરાવ હેડગેવાર   (ક) ઇન્દુલાલ યાજ્ઞિક  (ડ) લોકમાન્ય તિળક

(૧૯) ક્યા સત્યાગ્રહથી વલ્લભભાઈ પટેલને 'સરદાર નું બિરુદ મળ્યું' ?
(અ) ચંપારણ   (બ) અમદાવાદ  (ક)  બારડોલી  (ડ) બોરસદ

(૨૦) હિંદી રાષ્ટ્રીય મહાસભાના પથમ પ્રમુખ કોણ હતા ?
(અ) ગોપાલકૃષ્ણગોખલે  (બ) એ.ઓ.હ્યુમ   (ક) ગાંધીજી  (ડ) વ્યોમેશચંદ્ર બેનજીર

(૨૧) પાણીપતનું પહેલું યુદ્ધ કઈ સાલમાં થયું હતું ?
(અ) 1453   (બ) 1501   (ક) 1526  (ડ) 1757

(૨૨) આર્યસમાજ ના સ્થાપક કોણ હતા ?
(અ) સ્વામી દયાનંદ (બ) સ્વામી વિવેકાનંદ   (ક) સ્વામી આનંદ  (ડ) ડૉ.આત્મારામ પાંડુરંગ

(૨૩) કોને 'સ્થાનિક સ્વરાજ્યનો પિતા' કહે છે ?
(અ) લોર્ડ મેયો  (બ) લોર્ડ કેનિંગ   (ક) લોર્ડ લીટન  (ડ) લોર્ડ રિપન

(૨૪) ચીની મુસાફર હ્યું-એન-ત્સાંગ કોના સમય મા ભારતમાં આવ્યો હતો ?
(અ) વિક્રમાદિત્ય  (બ) હર્ષવર્ધન   (ક) મિનેન્દર   (ડ) સ્કંદગુપ્ત

(૨૫)ભારતની પ્રથમ મુસ્લિમ રાજ્યકર્તા સ્ત્રી કોણ છે ?
(અ) નૂરજહાં  (બ) જહાંઆરા  (ક) રઝીયા બેગમ   (ડ) ગુલબદન

My news